jai ganesh ગં ગણપતયે નમો નમઃ આજે તા 25-09-2023 ને સોમવાર ,ભાદરવા માસ દશમી તિથી ઉત્તરાષાઢા અને મકર રાશી ( ખ જ ) છે જય ગણેશ

Articles, Gallery Home

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

jai ganesh
Articles, Gallery Home

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

Articles, Gallery Home

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

Articles, Gallery Home, Uncategorized

અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

yes, nobody have a idea to establish personalize web site for astro vision. Ofs & jigneshbhai both are doing very well for guiding us time by time. Actually now by being member to this website we are get updates and alerts which helps us in taking decision and planning about my future plans

Rajesh Mandan

OFS- Om For Siddhi
2018-06-26T12:03:52+00:00

Rajesh Mandan

Yes, Nobody have a Idea to Establish Personalize Website for Astro vision.
it’s really surprising to have a rough idea of our future. And this web site gives me this opportunity. Living aboard as Indian is difficult to get a right guidance through astrology. We are in touch with jigneshbhai from very beginning but by starting this web is really boon for us.we can just login and ask questions and get solutions of our problems. It’s really useful.

Urvish Joshi

OFS- Om For Siddhi
2018-06-26T12:05:49+00:00

Urvish Joshi

it’s really surprising to have a rough idea of our future.
0
0
OFS- Om For Siddhi
VIEW MORE 
daily horoscope
Articles

પિતૃઋણ એક બોજો જે ઉપાડવામાં અને ઉતારવામાં બંન્નોમાં ફાયદો જ છે

By

.24મી સપ્ટેમ્બરથી સોમવારથી શરૂ થાય છે પિતૃઓનો પક્ષ, પિતૃઓ એટલે આપણા પૂર્વજો. જેના ડીએનએ આપણામાં છે. જેણે કરેલી મહેનતનું ફળ આપણે ચાખીએ છીએ અને ભૂલોનો ભોગ પણ આપણે જ બનીએ છીએ. પિતૃઓ એટલે જેના વગર તમારું અસ્તીત્વ જ શક્ય નથી. પેઢી એટલે જનરેશન, જનરેશન...

Read More
Articles

જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કે અનુમાન? અનાદિકાળથી ચાલતો વિવાદ

By

પ્રશ્ન- પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ, હું જ્યોતિષમાં માનતો નથી, કર્મમાં જ માનું છું. ભવિષ્ય જેવું કાંઇ હોતું નથી, ભવિષ્ય બનાવવું પડે છે. હજારો પ્રકાશવર્ષ દૂર રહેલા ગ્રહો મારા પર શું અને કેવી અસરો પાડે તેના આભાસી ખ્યાલ કરતાં મને નક્કર તર્કમાં અને વિજ્ઞાનમાં જ રસ...

Read More
Articles

Ofsastropalmist.com ના રિલોન્ચિંગ પ્રસંગે..

By

જય ગણેશ, ઘણા લાંબા સમયથી જ્યોતિષીય જ્ઞાન અને તેના લાભ શેર કરવા માટે શરૂ કરાયેલી વેબસાઇટ પાછળ પુરતું ધ્યાન આપી શકાયું નહતું. વળી આ વેબસાઇટના ક્ષેત્રનો બહોળો અનુભવ નહિ હોવાના કારણે જે રીતે જરૂરી હતું તે રીતે અપડેટ પણ રહી શકાતું ન હતું. સભ્યોને...

Read More
Articles

ગણેશ સ્થાપના માટે શું કરવું ?

By

શુભ મૂહુર્તમાં શ્રીજીની મૂર્તિ લાવવી અને સાથે બીજી એક નાની પૂજા માટેની મૂર્તિ પણ લાવવી બંને મૂર્તિની ભૂદેવને બોલાવીને પંડાલમાં સ્થાપના કરવી, તેમનું ષોડષોપચારથી પૂજન કરવું સ્થાપના માટે સામાનની યાદી શ્રીજીની 2 મૂર્તિ એક મોટી એક નાની જો ઘરમાં સ્થાપના કરતા હોય તો એક...

Read More
Articles

Should we be afraid of Lord Shani?

By

This is Kaliyuga! These modern times are filled with sin and unchastity. And in this unchaste era, people are chasing amenities like internet, television, airplanes, trains, computers and so on, in pursuit of happiness! However, happiness and peace are going further and further away...

Read More
Uncategorized

બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવામાં ગ્રહો શું મદદ કરી શકેઃ ટિપ્સ એન્ડ ટ્રિક્સ

By

માર્ચ મહિનો આવતાં જ બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય છે. આખુ વર્ષ જ ખબર હોય કે દિકરો કે દિકરી 10મા કે 12મામાં છે. બોર્ડની પરીક્ષા આપવાની જ છે. તૈયારી પણ પુરી કરવી જ પડશે. સ્કૂલ્સની સાથે સાથે ટ્યુશન્સ અને અન્ય તૈયારીઓ...

Read More
Uncategorized

દરેક લગ્નની કુંડળીમાં કેવા ગ્રહો હ્રદયરોગનું નિમિત્ત બને?

By

હ્રદય શરીરનું પંપીંગ સ્ટેશન છે. શરીરના અન્ય અવયવોનું આયુષ્ય ગમે  તેટલું હોય પણ આખા શરીરનું આયુષ્ય તો માત્ર હ્રદયના આયુષ્ય પરથી જ નક્કી થાય છે. જન્મકુંડળીમાં ચોથુ સ્થાન હ્રદય ભુવન કહેવાય છે. હ્રદયમાં લોહીને ધક્કા મારવાનું કામ થાય છે. રક્તનો દેવ મંગળ છે. હ્રદય...

Read More
Uncategorized

જીવલેણ વ્યાધિ થવાની જાણ જન્મકુંડળીના ક્યા ગ્રહોથી જાણી શકાય

By

મનુષ્ય વિજ્ઞાનની નવી નવી શોધો કરે છે. જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. ખોરાક અને રહેણીકરણીમાં પહેલાં અને અત્યારના સમયમાં એવો તફાવત આવ્યો છે કે જેના કારણે રોજ વિચાર્યું ન હોય કે સાંભળ્યું પણ ન હોય તેવા ગંભીર રોગોએ માથું ઉચક્યું છે. પહેલાં પ્લેગ, અપસ્પાર, ક્ષય...

Read More
Uncategorized

જોડીયા બાળકો અને ટેસ્ટટ્યુબ બેબીઃ જ્યોતિષ શાસ્ત્રની નજરે

By

ભગવાન વિષ્ણુના 10 અવતાર છે, કહેવાય છે મત્સ્યાવતારથી લઇ બુદ્ધાવતાર સુધીના અવતારો ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. કુદરતે બાળકથી માંડીની જરા(વૃદ્ધાવસ્થા) સુધીનું જીવન અવતાર ધારણ કરીને જીવી બતાવ્યું છે. પશું અને પક્ષીનો પણ અવતાર લીધો છે.(કાકભૂશૂંડી). નૃસિંહ અવતાર પણ જીનેટીકલ એન્જિનીયરીંગની વિભાવનાને વિચાર બીજ બનાવતો અવતાર...

Read More
Instagram Feed


This error message is only visible to WordPress admins

Error: No posts found.

Make sure this account has posts available on instagram.com.