જય ગણેશ ગં ગણપતયે નમો નમઃ આજે 29 માર્ચ 2024 શુક્રવાર, ફાગણ વદ, ચોથ, આજે નક્ષત્ર વિશાખા, તુલા (ર, ત) રાશી આવશે. જય ગણેશ

Ganpati
Ganesh
Ganesh
previous arrow
next arrow
Articles

ભાદ્રપદ અમાવાસના દિવસે સર્વપિતૃશ્રાધ્ધઃ ચાંણોદ ખાતે વિશેષ પૂજા આયોજન

By

આ વર્ષે 9મી સપ્ટેમ્બરે ભાદરવાની અમાસ આવે છે. ભાદરવા મહિનાની અમાસ તમામ પિતૃઓ માટે સર્વપિતૃશ્રાદ્ધ કરવાની તિથી ગણાય છે. આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. નિઃસંતાન ગુજરી ગયેલા સ્વજનો, મિત્રો કે પછી જે સબંધોનું મૂલ્ય ઘણું હોય છતાં પણ તેમનું શ્રાદ્ધ કરવાનો...

Read More
Articles

ગુરુનું તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પરિભ્રમણ અને તેની દરેક રાશી પર અસરો

By

ગુરુ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી તુલા રાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તા. 11મી ઓકટોબરે સાંજે 19-18 કલાકે ગુરુ તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશી મંગળની રાશી છે ગુરુ અને મંગળ વચ્ચે સ્વાભાવિક મૈત્રી છે. ગુરુ શુભ ગ્રહ છે જ્યારે મંગળ...

Read More
Articles

પિતૃઋણ એક બોજો જે ઉપાડવામાં અને ઉતારવામાં બંન્નોમાં ફાયદો જ છે

By

.24મી સપ્ટેમ્બરથી સોમવારથી શરૂ થાય છે પિતૃઓનો પક્ષ, પિતૃઓ એટલે આપણા પૂર્વજો. જેના ડીએનએ આપણામાં છે. જેણે કરેલી મહેનતનું ફળ આપણે ચાખીએ છીએ અને ભૂલોનો ભોગ પણ આપણે જ બનીએ છીએ. પિતૃઓ એટલે જેના વગર તમારું અસ્તીત્વ જ શક્ય નથી. પેઢી એટલે જનરેશન, જનરેશન...

Read More
Articles

જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કે અનુમાન? અનાદિકાળથી ચાલતો વિવાદ

By

પ્રશ્ન- પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ, હું જ્યોતિષમાં માનતો નથી, કર્મમાં જ માનું છું. ભવિષ્ય જેવું કાંઇ હોતું નથી, ભવિષ્ય બનાવવું પડે છે. હજારો પ્રકાશવર્ષ દૂર રહેલા ગ્રહો મારા પર શું અને કેવી અસરો પાડે તેના આભાસી ખ્યાલ કરતાં મને નક્કર તર્કમાં અને વિજ્ઞાનમાં જ રસ...

Read More
Articles

Ofsastropalmist.com ના રિલોન્ચિંગ પ્રસંગે..

By

જય ગણેશ, ઘણા લાંબા સમયથી જ્યોતિષીય જ્ઞાન અને તેના લાભ શેર કરવા માટે શરૂ કરાયેલી વેબસાઇટ પાછળ પુરતું ધ્યાન આપી શકાયું નહતું. વળી આ વેબસાઇટના ક્ષેત્રનો બહોળો અનુભવ નહિ હોવાના કારણે જે રીતે જરૂરી હતું તે રીતે અપડેટ પણ રહી શકાતું ન હતું. સભ્યોને...

Read More
Articles

ગણેશ સ્થાપના માટે શું કરવું ?

By

શુભ મૂહુર્તમાં શ્રીજીની મૂર્તિ લાવવી અને સાથે બીજી એક નાની પૂજા માટેની મૂર્તિ પણ લાવવી બંને મૂર્તિની ભૂદેવને બોલાવીને પંડાલમાં સ્થાપના કરવી, તેમનું ષોડષોપચારથી પૂજન કરવું સ્થાપના માટે સામાનની યાદી શ્રીજીની 2 મૂર્તિ એક મોટી એક નાની જો ઘરમાં સ્થાપના કરતા હોય તો એક...

Read More
Articles

Should we be afraid of Lord Shani?

By

This is Kaliyuga! These modern times are filled with sin and unchastity. And in this unchaste era, people are chasing amenities like internet, television, airplanes, trains, computers and so on, in pursuit of happiness! However, happiness and peace are going further and further away...

Read More
Uncategorized

બોર્ડની પરીક્ષાનો હાઉ દૂર કરવામાં ગ્રહો શું મદદ કરી શકેઃ ટિપ્સ એન્ડ ટ્રિક્સ

By

માર્ચ મહિનો આવતાં જ બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય છે. આખુ વર્ષ જ ખબર હોય કે દિકરો કે દિકરી 10મા કે 12મામાં છે. બોર્ડની પરીક્ષા આપવાની જ છે. તૈયારી પણ પુરી કરવી જ પડશે. સ્કૂલ્સની સાથે સાથે ટ્યુશન્સ અને અન્ય તૈયારીઓ...

Read More
  • Instagram Feed


     

    slider-1
    slider-2
    previous arrow
    next arrow