.24મી સપ્ટેમ્બરથી સોમવારથી શરૂ થાય છે પિતૃઓનો પક્ષ, પિતૃઓ એટલે આપણા પૂર્વજો. જેના ડીએનએ આપણામાં છે. જેણે કરેલી મહેનતનું ફળ આપણે ચાખીએ છીએ અને ભૂલોનો ભોગ પણ આપણે જ બનીએ છીએ. પિતૃઓ એટલે જેના વગર તમારું અસ્તીત્વ જ શક્ય નથી. પેઢી એટલે જનરેશન, જનરેશન...
Jignesh Shukal,Astropalmist, Vadodara Gujarat
.24મી સપ્ટેમ્બરથી સોમવારથી શરૂ થાય છે પિતૃઓનો પક્ષ, પિતૃઓ એટલે આપણા પૂર્વજો. જેના ડીએનએ આપણામાં છે. જેણે કરેલી મહેનતનું ફળ આપણે ચાખીએ છીએ અને ભૂલોનો ભોગ પણ આપણે જ બનીએ છીએ. પિતૃઓ એટલે જેના વગર તમારું અસ્તીત્વ જ શક્ય નથી. પેઢી એટલે જનરેશન, જનરેશન...
પ્રશ્ન- પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ, હું જ્યોતિષમાં માનતો નથી, કર્મમાં જ માનું છું. ભવિષ્ય જેવું કાંઇ હોતું નથી, ભવિષ્ય બનાવવું પડે છે. હજારો પ્રકાશવર્ષ દૂર રહેલા ગ્રહો મારા પર શું અને કેવી અસરો પાડે તેના આભાસી ખ્યાલ કરતાં મને નક્કર તર્કમાં અને વિજ્ઞાનમાં જ રસ...
જય ગણેશ, ઘણા લાંબા સમયથી જ્યોતિષીય જ્ઞાન અને તેના લાભ શેર કરવા માટે શરૂ કરાયેલી વેબસાઇટ પાછળ પુરતું ધ્યાન આપી શકાયું નહતું. વળી આ વેબસાઇટના ક્ષેત્રનો બહોળો અનુભવ નહિ હોવાના કારણે જે રીતે જરૂરી હતું તે રીતે અપડેટ પણ રહી શકાતું ન હતું. સભ્યોને...
શુભ મૂહુર્તમાં શ્રીજીની મૂર્તિ લાવવી અને સાથે બીજી એક નાની પૂજા માટેની મૂર્તિ પણ લાવવી બંને મૂર્તિની ભૂદેવને બોલાવીને પંડાલમાં સ્થાપના કરવી, તેમનું ષોડષોપચારથી પૂજન કરવું સ્થાપના માટે સામાનની યાદી શ્રીજીની 2 મૂર્તિ એક મોટી એક નાની જો ઘરમાં સ્થાપના કરતા હોય તો એક...
This is Kaliyuga! These modern times are filled with sin and unchastity. And in this unchaste era, people are chasing amenities like internet, television, airplanes, trains, computers and so on, in pursuit of happiness! However, happiness and peace are going further and further away...
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry.
માર્ચ મહિનો આવતાં જ બોર્ડ પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી જાય છે. આખુ વર્ષ જ ખબર હોય કે દિકરો કે દિકરી 10મા કે 12મામાં છે. બોર્ડની પરીક્ષા આપવાની જ છે. તૈયારી પણ પુરી કરવી જ પડશે. સ્કૂલ્સની સાથે સાથે ટ્યુશન્સ અને અન્ય તૈયારીઓ...
હ્રદય શરીરનું પંપીંગ સ્ટેશન છે. શરીરના અન્ય અવયવોનું આયુષ્ય ગમે તેટલું હોય પણ આખા શરીરનું આયુષ્ય તો માત્ર હ્રદયના આયુષ્ય પરથી જ નક્કી થાય છે. જન્મકુંડળીમાં ચોથુ સ્થાન હ્રદય ભુવન કહેવાય છે. હ્રદયમાં લોહીને ધક્કા મારવાનું કામ થાય છે. રક્તનો દેવ મંગળ છે. હ્રદય...
મનુષ્ય વિજ્ઞાનની નવી નવી શોધો કરે છે. જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. ખોરાક અને રહેણીકરણીમાં પહેલાં અને અત્યારના સમયમાં એવો તફાવત આવ્યો છે કે જેના કારણે રોજ વિચાર્યું ન હોય કે સાંભળ્યું પણ ન હોય તેવા ગંભીર રોગોએ માથું ઉચક્યું છે. પહેલાં પ્લેગ, અપસ્પાર, ક્ષય...
ભગવાન વિષ્ણુના 10 અવતાર છે, કહેવાય છે મત્સ્યાવતારથી લઇ બુદ્ધાવતાર સુધીના અવતારો ઉત્ક્રાંતિનું ઉદાહરણ છે. કુદરતે બાળકથી માંડીની જરા(વૃદ્ધાવસ્થા) સુધીનું જીવન અવતાર ધારણ કરીને જીવી બતાવ્યું છે. પશું અને પક્ષીનો પણ અવતાર લીધો છે.(કાકભૂશૂંડી). નૃસિંહ અવતાર પણ જીનેટીકલ એન્જિનીયરીંગની વિભાવનાને વિચાર બીજ બનાવતો અવતાર...