jai ganesh ગં ગણપતયે નમો નમઃ આજે તા 25-09-2023 ને સોમવાર ,ભાદરવા માસ દશમી તિથી ઉત્તરાષાઢા અને મકર રાશી ( ખ જ ) છે જય ગણેશ

Articles, Gallery Home

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

jai ganesh
Articles, Gallery Home

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

Articles, Gallery Home

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

Articles, Gallery Home, Uncategorized

અધિકાર, ધિક્કાર, ચિક્કાર, પણ મજેદાર

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

Gallery Home

Gurupshyamrut pooja at vadodara

yes, nobody have a idea to establish personalize web site for astro vision. Ofs & jigneshbhai both are doing very well for guiding us time by time. Actually now by being member to this website we are get updates and alerts which helps us in taking decision and planning about my future plans

Rajesh Mandan

OFS- Om For Siddhi
2018-06-26T12:03:52+00:00

Rajesh Mandan

Yes, Nobody have a Idea to Establish Personalize Website for Astro vision.
it’s really surprising to have a rough idea of our future. And this web site gives me this opportunity. Living aboard as Indian is difficult to get a right guidance through astrology. We are in touch with jigneshbhai from very beginning but by starting this web is really boon for us.we can just login and ask questions and get solutions of our problems. It’s really useful.

Urvish Joshi

OFS- Om For Siddhi
2018-06-26T12:05:49+00:00

Urvish Joshi

it’s really surprising to have a rough idea of our future.
0
0
OFS- Om For Siddhi
VIEW MORE 
daily horoscope
Articles, Gallery Home

ગુરુ શનિની યુતિઃ ગુરુનું જ્ઞાન શનિનો ત્યાગ બનાવે સંત

By

ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...

Read More
Articles

જય ગણેશ

By

જય ગણેશ, અાપ સૌને  અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...

Read More
Articles, Gallery Home

મન જ માનવીના જીવનમાં બંધન અને મોક્ષનું કારણ બને છે

By

મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે મનને એક જીવતી વ્યક્તિ જેટલું મહત્વ આપ્યું છે તેથી જ જેમ બાળક જન્મ છે તેમ વિચાર પણ જન્મ છે, મરે છે. માંદો પડે છે....

Read More
Articles, Gallery Home

પ્રારબ્ધ મોટું કે પરિશ્રમ

By

આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક છે. કેટલીક એવી દલીલો છે કે જ વ્યવહારું ઘણી છે. સમજાઇ જાય તેવી છે પણ તે બોદી લાગે છે. જેમ કે સંસારના રથના બે...

Read More
Articles

કોરોના કાળમાં ભાદરવા મહિનામાં નિશુલ્ક પિતૃશ્રાદ્ધ કરવાની મહામૂલી તક, જરૂર જોડાવ

By

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે આપણે ઓન લાઇન જ ફોર્મ ભરીને શ્રાદ્ધ વિધી કરીએ છીએ હાલમાં કોવિડ-19ના કારણે આ સુવિધા દરેક યજમાન માટે શ્રેષ્ઠ છે. જો...

Read More
Articles

parthiveshver pooja

By

jai ganesh, in shravan mass shiv pooja is very fruitful. One can acquire all their desire come true. we are doing parthiveshvar pooja in shravan mass. clay shiv ling is to be made every day and after doing pooja those lingas are to be...

Read More
Articles, Top slider

કોરોના પછી શું?

By

હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ, દુકાનો પર અંતર રાખીને કરાયેલી કતારો.. વિગેરે, વિગેરે.. માત્ર આટલું જ નહિ, આ સિવાય વ્યક્તિની વિચારવાની વૃત્તિ અને સમજવાની શક્તિ...

Read More
Articles, Top slider

કોઇએ આ પહેલાં કર્યું છે?

By

દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં અનેક પડકાર આવ્યા છે. આ પડકાર પૃથ્વી અને તેમાં વિકસતી જીવસૃષ્ટિની ધજજીયાં ઉડાવી દે તેવા ખતરનાક હતા. આમ છતાં એ પડકાર વિકાસ માટેના...

Read More
Articles

ભાદ્રપદ અમાવાસના દિવસે સર્વપિતૃશ્રાધ્ધઃ ચાંણોદ ખાતે વિશેષ પૂજા આયોજન

By

આ વર્ષે 9મી સપ્ટેમ્બરે ભાદરવાની અમાસ આવે છે. ભાદરવા મહિનાની અમાસ તમામ પિતૃઓ માટે સર્વપિતૃશ્રાદ્ધ કરવાની તિથી ગણાય છે. આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. નિઃસંતાન ગુજરી ગયેલા સ્વજનો, મિત્રો કે પછી જે સબંધોનું મૂલ્ય ઘણું હોય છતાં પણ તેમનું શ્રાદ્ધ કરવાનો...

Read More
Articles

ગુરુનું તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પરિભ્રમણ અને તેની દરેક રાશી પર અસરો

By

ગુરુ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી તુલા રાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તા. 11મી ઓકટોબરે સાંજે 19-18 કલાકે ગુરુ તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશી મંગળની રાશી છે ગુરુ અને મંગળ વચ્ચે સ્વાભાવિક મૈત્રી છે. ગુરુ શુભ ગ્રહ છે જ્યારે મંગળ...

Read More
Instagram Feed


This error message is only visible to WordPress admins

Error: No posts found.

Make sure this account has posts available on instagram.com.