ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...
Jignesh Shukal,Astropalmist, Vadodara Gujarat
ગુરુ જ્ઞાનનો ગ્રહ છે. ગુરુતા જ્ઞાનની સાથે સાથે ગુરુતાગ્રંથી પણ લાવે છે. જ્યારે શનિ ત્યાગનો ગ્રહ છે. પીડા અને ત્યાગ...
અેવી કઇ વસ્તુ છે કે જે લેવી ગમે પણ અાપવી ના ગમે? અો હો.. યાદી તો બહુ લાંબી થઇ જાય...
જય ગણેશ, અાપ સૌને અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...
મન હંમેશા મારો ફેવરીટ વિષય રહ્યો છે. વિચાર એટલે કે આઇડિયા, મનમાં જ જન્મે છે. ઋષિઓએ જ્યોતિષશાસ્ત્રની રચના કરી ત્યારે મનને એક જીવતી વ્યક્તિ જેટલું મહત્વ આપ્યું છે તેથી જ જેમ બાળક જન્મ છે તેમ વિચાર પણ જન્મ છે, મરે છે. માંદો પડે છે....
આ યક્ષ પ્રશ્ન છે. મહેનતથી આગળ આવનાર માટે પરિશ્રમ અને નસીબથી સફળ થનાર માટે પ્રારબ્ધ જ મોટું હોય તે સ્વાભાવિક છે. કેટલીક એવી દલીલો છે કે જ વ્યવહારું ઘણી છે. સમજાઇ જાય તેવી છે પણ તે બોદી લાગે છે. જેમ કે સંસારના રથના બે...
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા મહિનાના શ્રાધ્ધ પક્ષમાં આપણા મેમ્બર્સના લાભાર્થે સામૂહિક શ્રાદ્ધ વિધી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. દર વર્ષે આપણે ઓન લાઇન જ ફોર્મ ભરીને શ્રાદ્ધ વિધી કરીએ છીએ હાલમાં કોવિડ-19ના કારણે આ સુવિધા દરેક યજમાન માટે શ્રેષ્ઠ છે. જો...
jai ganesh, in shravan mass shiv pooja is very fruitful. One can acquire all their desire come true. we are doing parthiveshvar pooja in shravan mass. clay shiv ling is to be made every day and after doing pooja those lingas are to be...
હાલ કોરોના કાળ ચાલે છે. કોરોના કાળ પહલાં પછીની જિંદગી સંપૂર્ણ બદલાઇ જવાની છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ શેકના બદલે નમસ્તે, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ, દુકાનો પર અંતર રાખીને કરાયેલી કતારો.. વિગેરે, વિગેરે.. માત્ર આટલું જ નહિ, આ સિવાય વ્યક્તિની વિચારવાની વૃત્તિ અને સમજવાની શક્તિ...
દુનિયાનું અસ્તિત્વ એક આશ્ચર્ય છે. તેની પ્રગતિ એક ચમત્કાર છે. તેનો સંઘર્ષ એક બોધ છે. દુનિયા સામે તેની ઉત્પત્તિથી અત્યાર સુધીમાં અનેક પડકાર આવ્યા છે. આ પડકાર પૃથ્વી અને તેમાં વિકસતી જીવસૃષ્ટિની ધજજીયાં ઉડાવી દે તેવા ખતરનાક હતા. આમ છતાં એ પડકાર વિકાસ માટેના...
આ વર્ષે 9મી સપ્ટેમ્બરે ભાદરવાની અમાસ આવે છે. ભાદરવા મહિનાની અમાસ તમામ પિતૃઓ માટે સર્વપિતૃશ્રાદ્ધ કરવાની તિથી ગણાય છે. આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. નિઃસંતાન ગુજરી ગયેલા સ્વજનો, મિત્રો કે પછી જે સબંધોનું મૂલ્ય ઘણું હોય છતાં પણ તેમનું શ્રાદ્ધ કરવાનો...
ગુરુ છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી તુલા રાશીમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તા. 11મી ઓકટોબરે સાંજે 19-18 કલાકે ગુરુ તુલા રાશીમાંથી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશી મંગળની રાશી છે ગુરુ અને મંગળ વચ્ચે સ્વાભાવિક મૈત્રી છે. ગુરુ શુભ ગ્રહ છે જ્યારે મંગળ...