િપતા િપતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતા માતમહશ્ચૈવ તથૈવ મહકાદયા અેતે ભવન્તુ સુપ્રિતા પ્રયચ્છયન્તુ ચ મંગલમ
Jignesh Shukal,Astropalmist, Vadodara Gujarat
િપતા િપતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતા માતમહશ્ચૈવ તથૈવ મહકાદયા અેતે ભવન્તુ સુપ્રિતા પ્રયચ્છયન્તુ ચ મંગલમ
અા વર્ષ િસંહસ્થનું વર્ષ છે. સૂર્યની સંિહ રાશીમાં ૧૪મી જુલાઇઅે ગુરુનો પ્રવેશ થશે. ગુરુ દરે ૧૨ વર્ષે અેક વખત સિંહ રાશીમાં પ્રવેશ કરે છે. અા સમયગાળો લગ્નાદિ માંગલિક કાર્યો માટે શુભ ગણાતો નથી. અા વર્ષમાં માતાજી , િવષ્ણ્ુ, િશવ કે ગણેશજીની પૂજા યજ્ઞ જેવા...
કહેવાય છે કે જંીદગી અેક અેવો ખેલ છે કે જે પુરો થાય પછી પણ કોણ હાર્યું અને કોણ જીત્યું તે નક્કી કરી શકાતું નથી. શેક્સપિયરે ભલે કહ્યું હોય કે ધ વલ્ડૅ ઇઝ અ સ્ટેજ અને વી અાર મેર અાર્ટિસ્ટ, પણ વાસ્તવમાં અા વિશ્વ સ્ટેજ...
We in India live life in alliances with nature. Our festivals, our custom, and life style is all according to natural cycle of life. As we know to live happy life we need somebody to pair and share. This paring is never perfect. We...
અામ તો દર મહિનાની વદ ૧૩ શિવરાત્રી ગણાય છે. અા વખતે િશવરાત્રી ૧૭મી ફેબ્રુઅારીઅે અાવે છે. અા િશવરાત્રી ઘણી બધી રીતે મહત્વની છે. ૧૨.૧૫ કલાક બપોર સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર છે પણ ત્યારબાદ શ્રવણ નક્ષત્ર બેસે છે. જે અાખી રાત્રી ચાલે છે. ઉત્તરાયણમાં, રક્ષાબંધનના િદવસે ભૂદેવો જનોઇ...
જય ગણેશ, અાપ સૌને અાવકારતાં હું અાનંદ અનુભવું છું. ૨૦ વર્ષથી જ્યોતિષ િવદ્યાનો વ્યવહારીક ઉપયોગ કરીને લોકોને અા અત્યંત ઉપયોગી...
હું જીજ્ઞેશ શુકલ અાપનું અા વેબસાઇટ પર હાર્દિક સ્વાગત કરું છુ., અા વેબસાઇટનો હેતું છે સભ્યોને સમય સમય પર તેમના ગ્રહયોગોના ફેરફારની જાણ કરવા સાથે તેમણે ધ્યાન રાખવા જેવી બાબતોથી માહિતગાર કરવાનો એટલું જ નહિ પણ તેમને જ્યોતિષશાસ્ત્રીય ફાયદાઅો િવશે પણ માહિતી અાપવાનો છે....
શ્રી નરેન્દ્ર મોદી(વડાપ્રધાન, ભારત) એક ચા વાળામાંથી ભારત જેવી દુિનયાની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન બનવાનો ચમત્કાર સર્જનાર નરેન્દ્ર મોદી, ભારતના રાજકારણના અાઝાદીમાં ભાગ લેનારા નેતાઅો બાદ, સૌથી વધુ લોકપ્રિય, સૌથી વધુ િવવાદસ્પદ અને સૌથી વધુ ફેસવેલ્યુ ધરાવનારા નેતા બની ચૂક્યા છે. ગુજરાતી હોવાની સાથે...
Ask about your marriage, soulmate etc. Make an Appointment
Ask about love life Make an Appointment